thumbnail

By

Published : Oct 31, 2020, 5:06 PM IST

Updated : Oct 31, 2020, 6:05 PM IST

ETV Bharat / Videos

સરદાર પટેલ જન્મજ્યંતી નિમિત્તે ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિ નિમિત્તે ઉપલેટાના ઉપ મંચ એટલે કે રવિન્દ્ર નાથ ટાગોર રંગ ઉપવન રેલવે સ્ટેશન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ તથા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા, દાનભાઈ ચંદ્રવાડીયા, લાખાભાઇ ડાંગર, શહેરના નામી અનામી મહાનુભાવો અને દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
Last Updated : Oct 31, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.