thumbnail

By

Published : Nov 21, 2019, 2:23 PM IST

ETV Bharat / Videos

ડીંડોલી સિટી બસ અકસ્મામાં 3ના મોત

સુરત : નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ પર  સીટી બસની અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં બે બાળકો સહિત 3 લોકોના કરૂણ મોત નિપજયા હતા. આ ઘટના બાદ પરિવાર અને સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે સુરત સીમેર હોસ્પિટલ ખાતે ભેગા થયેલા પરિવાર અને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો  હતો. જ્યાં સુધી બસ કોન્ટ્રાક્ટર અને પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓ હાજર નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો કબજો લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.