જામનગરમાં રામપર પાટીયા પાસે ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઈવરનું મોત

By

Published : Feb 28, 2020, 10:15 PM IST

thumbnail
જામનગરઃ જામનગર-રાજકોટ હાઈવે પર મોડી રાત્રે રામપરના પાટીયા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે જઈ રહેલા ટ્રક બંધ હાલતમાં પડેલા ટ્રકમાં ઠોકર મારતા 30 વર્ષીય ડ્રાઈવર દશરથભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તો તેમજ મૃતકના જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે લવાયા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.