thumbnail

By

Published : Mar 25, 2020, 7:15 PM IST

ETV Bharat / Videos

મહીસાગરમાં લોકડાઉન દરમિયાન કોરોનાની અસર ન થાય તે માટે કરાયો અનોખો પ્રયોગ

મહીસાગર : કોરોના વાઇરસની મહામારીથી સમગ્ર દેશવાસીઓને બચાવવા દેશના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન રાખવાની જાહેરાત કરી છે, ત્યારે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ પણ સતર્ક થઇ છે. જેમાં જિલ્લાવાસીઓ લોકડાઉન દરમિયાન જ્યારે આવશ્યક ચીજ વસ્તુ ખરીદવા જાય, ત્યારે એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખે તે જરૂરી છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.