નવસારીમાં દુકાનોના પ્રોપર્ટી કાર્ડનાં છેલ્લા નંબરોને આધારે લાગુ થશે ઓડ-ઇવન સીસ્ટમ - Municipality

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2020, 9:08 PM IST

નવસારીઃ જિલ્લો કોરોના મુક્ત બનવા સાથે જ ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો છે. દરમિયાન લોકડાઉનના ચોથા ચરણમાં શરતોને આધીન સરકારે મંગળવારથી દુકાનો ખોલવાની છૂટછાટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા બજારોમાં દુકાનો ખોલવા માટે ઓડ-ઇવન સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. ત્યારે નગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં દુકાનોના પ્રોપર્ટી કાર્ડના છેલ્લા નંબરોને આધારે ઓડ-ઇવન સીસ્ટમનું પાલન કરાવશે. જોકે શહેરમાં મુખ્ય શાકભાજી માર્કેટ શરૂ થવાની કોઈ સંભાવના દેખાતી નથી, જોકે પાલિકાએ શાકભાજી વિક્રેતાઓને શાકભાજી વેચવા માટે પાસ ઈશ્યુ કર્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.