નુસરત જહાં કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થયા - Kolkata

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2019, 3:18 PM IST

ન્યૂઝ ડેસ્ક: એક્ટ્રેસથી સાંસદ બનેલી નુસરત જહાં કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થઇ હતી. નુસરત જહાંને રથયાત્રામાં મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં નુસરતે ભગવાન જગન્નાથની આરતી પણ કરી હતી. આ સમયે તેની સાથે મમતા બેનર્જી પણ હાજર હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.