નુસરત જહાં કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થયા - Kolkata
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3743704-thumbnail-3x2-ooo.jpg)
ન્યૂઝ ડેસ્ક: એક્ટ્રેસથી સાંસદ બનેલી નુસરત જહાં કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થઇ હતી. નુસરત જહાંને રથયાત્રામાં મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં નુસરતે ભગવાન જગન્નાથની આરતી પણ કરી હતી. આ સમયે તેની સાથે મમતા બેનર્જી પણ હાજર હતા.