thumbnail

By

Published : May 25, 2019, 3:28 AM IST

ETV Bharat / Videos

કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશીએ સુરતમાં આગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ

સુરતની આગ લાગવાની ઘટના આખા દેશ માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. ત્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાથીના મોત નિપજ્યા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર દેશ આજે શોકમાં ડૂબેલો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.