thumbnail

By

Published : Oct 30, 2019, 7:57 PM IST

ETV Bharat / Videos

ધ્રાંગધ્રાના ઘુમઠ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના ઘુમઠ ગામે જાગાણી પરિવાર દ્રારા સવૅ પિતૃ મોક્ષર્થ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તારીખ 30-10-2019 બુધવારથી 5-11-2019 મંગળવાર સુધી આ સપ્તાહનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ કથાનો સમય સવારે 9 થી12 અને બપોરે 3 થી 5 દરમિયાન કથાનુ રસપાન પ. પૂ. પુરાણી હરીદર્શનદાસજી સ્વામી દ્રારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.