thumbnail

By

Published : Aug 8, 2020, 9:55 AM IST

ETV Bharat / Videos

જૂનાગઢઃ ઘેડ પંથક બેટમાં ફેરવાયું, મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ

જૂનાગઢ: જિલ્લામાં પડેલા અનરાધાર પડેલા વરસાદથી માંગરોળના ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડુતોને ભીતિ સેવાઇ રહી છે. હાલ તો માંગરોળ પંથકના ઘેડના અનેક ગામોમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે, અને ઘેડ પંથકની પરિસ્થિતિ દયનીય બની ચુકી છે. ત્યારે ઘેડ પંથકના લોકો દ્વારા આ પાણી નિકાલની માગણી કરવા છતાં પણ પાણી નિકાલ માટે સરકાર ક્યારે વિચારશે તે જોવાનું જ રહ્યું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.