વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થતાં ગુજરાત ભાજપ શોકમાં, જુઓ નેતાઓની પ્રતિક્રિયા

By

Published : Jul 29, 2019, 3:38 PM IST

thumbnail
ગાંધીનગર: રાજ્યમાં ખેડૂતોના નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ સોમવારે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. જેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ મંત્રીમંડળમાં શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેના પુત્ર અને કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા સાથે ફોન પર વાત કરીને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.