વીરપુર જલારામમાં આવેલ ટ્રેક્ટર ગેરેજમાં લાગી આગ, 2 ટ્રેકટર બળીને ખાખ - Rajkot samachar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 29, 2020, 5:30 PM IST

રાજકોટઃ જિલ્લાના વીરપુર (જલારામ)માં ગોંડલ રોડ પર આવેલ અંકિત ટ્રેક્ટર નામના ગેરેજમાં સોર્ટ સર્કીટના કારણે ભીષણ આગ લાગતા ગેરેજ અંદર પડેલ 2 ટ્રેકટર બળીને ખાખ થઇ ગયા હતા. ગોંડલ અને જેતપુરના ફાઈટરોને પહોંચવામાં વાર લાગતા સ્થાનિકોએ પાણીના ટેન્કરો મંગાવીને આગ કાબુ મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.