વીરપુર જલારામમાં આવેલ ટ્રેક્ટર ગેરેજમાં લાગી આગ, 2 ટ્રેકટર બળીને ખાખ - Rajkot samachar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6247801-772-6247801-1582976123869.jpg)
રાજકોટઃ જિલ્લાના વીરપુર (જલારામ)માં ગોંડલ રોડ પર આવેલ અંકિત ટ્રેક્ટર નામના ગેરેજમાં સોર્ટ સર્કીટના કારણે ભીષણ આગ લાગતા ગેરેજ અંદર પડેલ 2 ટ્રેકટર બળીને ખાખ થઇ ગયા હતા. ગોંડલ અને જેતપુરના ફાઈટરોને પહોંચવામાં વાર લાગતા સ્થાનિકોએ પાણીના ટેન્કરો મંગાવીને આગ કાબુ મેળવ્યો હતો.