સૌરાષ્ટ્રમાં વરસાદના વિરામ બાદ કપાસ-મગફળીના પાકમાં રોગચાળો ફાટ્યો - મીલીબાગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2019, 1:09 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર બાદ વરસાદે વિરામ લેતા ઘણાં વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા ગયા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ મગફળીમાં વ્યાપક પ્રમાણમાં રોગચાળાનો ઉપદ્રવ જોવાં મળ્યો છે. ત્યારે કપાસના પાકમાં થ્રીપ, મીલીબાગ, ફૂગ, ગુલાબી ઈયળો અને પાન પીળા પડવા સહિતના રોગ જોવા મળ્યો છે. તો બીજી તરફ મગફળીમાં ઈયળો સહિતના રોગોનો ઉપદ્રવ જોવાં મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ જવાં પામી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.