thumbnail

By

Published : Jun 30, 2022, 8:29 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ETV Bharat / Videos

Jagannath Rathyatra 2022: ભગવાન જગન્નાથજીની ભોગની તડામાર તૈયારીઓ

અમદાવાદ : 145મી ભગવાન જગન્નાથજી રથયાત્રાને (Jagannath Rathyatra 2022) લઈને હવે ગણતરીની કલાક બાકી રહી છે. ત્યારે શ્રધ્ધાળુઓમાં રથયાત્રા અવસર અને સેવાકાર્યમાં ભારે ખુશી છલકાતી જોવા મળી હતી. છેલ્લા કેટલાય દિવસોથી એક બાદ એક તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે અષાઢી બીજના દિવસે સવારે મંગળા આરતી બાદ ભગવાનને ધરવામાં આવતા ભોગની (Ahmedabad Jagannathji Rathyatra) તડામાર તૈયારી ચાલી રહી છે. હજારો કિલોનો ભોગ ભગવાનને પિરસીયા બાદ ભક્તોને આર્શીવાદ સ્વરૂપે (Jagannathji Rathyatra Prasadi) આપવામાં આવશે. આ ભોગમાં અઢારે પ્રકારના ડ્રાયફુટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કાજુ, બદામ, કિસમિસ જેવા ડ્રાયફુટ અનેરૂ મહત્વ હોય છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.