સુરતીઓ હવે ડ્રેનેજને લગતી તમામ ફરિયાદ ટોલફ્રી નંબર 14420 પર કરી શકશે - drainage complaints in surat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9842763-thumbnail-3x2-ttttttttt.jpg)
સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ કમિટીની મિટિંગ ચેરમેન અમિતસિંગ રાજપૂતની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તમામ કામો મંજૂર કરી ડ્રેનેજની સમસ્યાનો નિકાલ કરવા માટે જાહેર જનતા સરળતાથી ફરિયાદ કરી શકે એ માટે ટોલફ્રી નંબર 14420 જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબર 2 થી 3 દિવસમાં કાર્યરત કરવામાં આવશે.