thumbnail

By

Published : Nov 3, 2021, 11:00 AM IST

ETV Bharat / Videos

દિવાળીના કારણે બદરીવિશાલના મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું

દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખી ભગવાન બદરીવિશાલના મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આનાથી મંદિરમાં વધુ સુંદર દેખાઈ રહ્યું છે. દિવાળીના પર્વ પર ભગવાન નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધામમાં ઋતુ બદલાવવાની સાથે ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. જોકે, બદરીવિશાલના દર્શન માટે ધામમાં દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. દિવાળીના દિવસે મોટી સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.