વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરાયું - latest news of vadodara
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4593314-thumbnail-3x2-vadodara.jpg)
વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ખાતે બી.એ દલાલ સાર્વજનિક સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા.2 ઓક્ટોબરે ગાંધી જયંતિના ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનના બેનરો સાથે રૂસ્તમપુરા ગામમાં ફરી સ્વચ્છતા માટે જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.