સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નર્મદા નીરના વધામણા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી આરતી - સાબરમતી રિવરફ્રન્ટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4466686-thumbnail-3x2-daas.jpg)
અમદાવાદઃ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાલી કરવામાં આવેલા સાબરમતી નદી સહિતના જળાશયો પાણીથી છલોછલ છે. નર્મદા ડેમ પણ 138 મીટરની સપાટીએ છે. જેના વધામણાં કરવા PM નરેન્દ્ર મોદી આવ્યા છે. આ તરફ રાજ્ય કક્ષાએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ ,મ્યુસિપલ કમિશ્નર વિજય નેહરા સહિત સમગ્ર અમદવાદીઓ સમક્ષ નમર્દાની આરતી કરાઇ હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાબરમતી નદીમાં સ્કુબા ડાઈવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવી હતી.