thumbnail

નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડીયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ

By

Published : Nov 15, 2020, 11:12 PM IST

નર્મદા: જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડીયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે. તંત્ર દ્વારા કેવડીયા પ્રવાસન ધામ જેને સોમવારે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવ્યું છે. સોમવારે નવા વર્ષના તહેવારને લઈને સોમવારે મેન્ટન્સ નહીં કરી તમામ સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેથી હવે મંગળવારે મેન્ટેનન્સ રાખવામાં આવશે, એટલે સોમવારે કેવડીયાના તમામ સ્થળો ખુલ્લા રહેશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.