ગુજરાત ખેડૂતો મેદાને, 9 થી 11 જાન્યુઆરીના રોજ વાહનરેલી યોજશે

By

Published : Jan 9, 2021, 7:17 PM IST

thumbnail
રાજકોટઃ સત્યવક્તા ટીમના અધ્યક્ષ બન્ની ગજેરાએ ગુજરાતના ખેડૂતોનું મહત્વપૂર્ણ આહવાન કર્યુ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દિલ્હી ખેડૂત આંદોલન બાદ ગુજરાત ખેડૂતો મેદાન પર આવ્યા છે. 56 હજાર કરોડના પાકવિમા મુદ્દે આગામી 9 થી 11 જાન્યુઆરીના રોજ રાજકોટ કાગવડથી ગાંધીનગર સુધી ખેડૂતો દ્વારા દેવામાફી મામલે વાહનરેલી યોજશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.