અમદાવાદ મહાનગરપાલિકાથી રથયાત્રા પસાર, લોકોએ કરફ્યૂનું કર્યું પાલન - Township
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12430521-thumbnail-3x2-ahemdabdnavo.jpg)
અમદાવાદઃ 144મી રથયાત્રા આજે શહેરમાંથી નગરચર્યા માટે નીકળી રહી છે, ત્યારે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત દરેક સ્થળે ગોઠવાયા છે. અમદાવાદ મહાનગરપાલિકા ખાતેથી રથયાત્રા સવારે 7:30 કલાકે પસાર થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણને મોટાભાઈ બલરામ સાથે બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા, ત્યારે આ વખતે પ્રથમ રથયાત્રા શહેરમાં નીકળી છે કે, જ્યાંરે મનપાએ સ્વાગત ન કરી શકી.
Last Updated : Jul 12, 2021, 1:35 PM IST