ખ્યાતનામ ડાન્સર ભરત બારીયા અને અક્ષય પટેલની કાશીનાં પંડિતો દ્વારા કરાઇ પૂજા - પૂજા કરવામાં આવી
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ ગુજરાતનાં ખ્યાતનામ અને લોકપ્રિય ડાન્સર ભરત બારીયા અને અક્ષય પટેલનો ભવ્ય ડાન્સ પ્રોગ્રામ કોટેશ્વર મહાદેવ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં આવનાર મહાનુભવો ડાન્સ જોઈને એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા, કે આ કલાકારોનું કાશીના પંડિતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.