જૂનાગઢમાં અયોધ્યાના ચુકાદાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

By

Published : Nov 9, 2019, 11:10 AM IST

thumbnail
જૂનાગઢઃ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જૂનાગઢમાં પણ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.