thumbnail

By

Published : May 17, 2020, 9:02 AM IST

Updated : May 19, 2020, 2:58 PM IST

ETV Bharat / Videos

ETV BHARAT Exclusive:યોગાભ્યાસ-6 લૉકડાઉન દરમિયાન કે રોજીંદા જીવનમાં સુવા, બેસવાની ખોટી ટેવ ન પાડો - સ્વામી અધ્યાત્માનંદજી

અમદાવાદઃ ETV BHARATના માધ્યમથી સ્વામી અધ્યાત્માનંદજી અમદાવાદથી યોગાભ્યાસ કરાવી રહ્યા છે. સ્વામી અધ્યાત્માનંદજીએ આજના યોગાભ્યાસમાં લોકડાઉન દરમિયાન આરામ કરતી વખતે કે રોજીંદા જીવનમાં સુવા, બેસવાની ખોટી રીતથી જે લાંબાગાળાની તકલીફ ઉભી થાય છે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો અને કયા પ્રકારના યોગ તેમજ કસરત કરવાથી કરોડરજ્જુની તકલીફ દુર થાય છે તે અંગે વાત કરી હતી.
Last Updated : May 19, 2020, 2:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.