વડોદરા વકીલ મંડળે પરિપત્રના પૂતળાનું કર્યું દહન, પોલીસે કરી અટકાયત - વડોદરા પોલીસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9149503-706-9149503-1602506167655.jpg)
વડોદરા: તલાટી કમ મંત્રીને એફિડેવિટ કરવાની સત્તા સામે વકીલ આલમમાં ખૂબ રોષ ભભૂકી ઊઠયો છે. જે અંતર્ગત વડોદરા વકીલ મંડળે આ સત્તા પરત ખેંચવાની માગ સાથે રાજ્ય સરકારના કાળા કાયદાના પૂતળાનું દહન કર્યું હતું. જેથી વડોદરા પોલીસે વકીલ મંડળના પ્રમુખ સહિત 6થી 7 વકીલોની અટકાયત કરી હતી.