મોરબી જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મૃત્યુ, રવાપરના દર્દીનું સારવાર દરમિયાન મોત

By

Published : Jun 12, 2020, 4:58 AM IST

thumbnail
મોરબી: જિલ્લામાં અગાઉ કોરોનાના 4 દર્દી કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. જ્યારે ગત મંગળવારે વધુ 2 કેસ સાથે કુલ કેસની સંખ્યા 6 પર પહોંચી હતી. જેમાં રવાપર ગામના વ્યક્તિની રાજકોટ સારવાર ચાલતી હતી. જ્યાં મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. આ મોરબી જિલ્લામાં કોરોના વાઇરસના કારણે થયેલું પ્રથમ મૃત્યુ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.