thumbnail

By

Published : Jun 23, 2020, 12:04 AM IST

ETV Bharat / Videos

ડાકોર ખાતે રથયાત્રાને લઈ હજુ પણ અસમંજસતા, અંતિમ નિર્ણય બાકી

ડાકોર : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રથયાત્રા યોજવાને લઈને છેલ્લી ઘડી સુધી અસમંજસતા પ્રવર્તી રહી છે. ડાકોર ખાતે નક્ષત્ર મુજબ રથયાત્રા યોજવાની પરંપરા છે. જે મુજબ 24 જૂનના રોજ રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રા યોજવાને લઈને મંદિર મેનેજમેન્ટ દ્વારા સરકારી ગાઈડલાઈનનું પાલન કરી રથ તૈયાર કરવા સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. જો કે હજુ સુધી ચોક્કસ નિર્ણય લઈ શકાયો નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.