thumbnail

By

Published : Jul 30, 2019, 2:12 PM IST

ETV Bharat / Videos

વિઠ્ઠલ રાદડીયાની અંતિમયાત્રામાં રાજ્યના દિગ્ગજ નેતાઓ જોડાશે

રાજકોટઃ પોરબંદરના પૂર્વ સાંસદ અને સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલ રાદડીયાની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેમના નિધનથી ખેડૂત સમાજ અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રર્વતી ગઈ છે. રાજ્યના દિગ્ગજ નેતાઓ અંતિમ યાત્રામાં સામેલ થવા માટે જામકંડોરણા પધાર્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.