ગીર સોમનાથમાં સરદાર પટેલની જન્મજયંતી નિમિતે એક્તા યાત્રા યોજાઈ - LATEST NEWS RUN FOR UNITY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4917410-thumbnail-3x2-gsm.jpg)
ગીર સોમનાથઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલની જન્મજયંતી નિમિતે એક્તા યાત્રા યોજાઈ હતી. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત જિલ્લાકક્ષાના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સૌએ સોમનાથ મંદિરે દેશની એકતા અને અંખડતાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો.