બાલાસિનોરના સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ અન્નકુટ દર્શનનું આયોજન કારયું - latest news of swaminarayan temple in balasinor
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5690197-thumbnail-3x2-msn.jpg)
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ધનુર માસ નિમિત્તે લીલા શાકભાજીનો મનમોહક સુંદર આકર્ષક અને અદ્ભુત રંગોળી જેવો અન્નકુટ ભરવામાં આવ્યો હતો.અન્નકૂટના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ અગાઉ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરી સુંદર રંગો સાથે સુકામેવાનો અન્નકુટ પણ બહેનો દ્વાકા તૈયાર કરાયો હતો.