રાજકોટની ફેવરિટ RJ નિયતીએ કહ્યું, કંઈક અલગ કરીને લોકડાઉનને યાદગાર બનાવો - RJ નિયતી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6939867-thumbnail-3x2-niyati.jpg)
રાજકોટઃ શહેરના પોપ્યુલર RJ નિયતીએ Etv Bharatના માધ્યમથી લોકડાઉનને યાદગાર બનાવવાનું કહ્યુ હતું. તેમણે પોતાના શ્રોતાઓને કહ્યુ હતું હતુ કે, આ સમય પાછા ક્યારે આવશે એ ખબર નથી. તમે શું કહેતા હતાં તે ભવિષ્યમાં તમારા બાળકોને કહેવા માટે કોઈ રુટિન કામ ન કરો પણ કંઈક અલગ કરીને લોકડાઉનના સમયને યાદાગાર બનાવો. આ સિવાય RJ નિયતીએ શું શું કહ્યુ તે સાંભળો અને જુઓ...