JEE અને NEETની પરીક્ષા મુદ્દે ગીર સોમનાથના લોકોની પ્રતિક્રિયા

By

Published : Aug 28, 2020, 5:55 PM IST

Updated : Aug 28, 2020, 7:25 PM IST

thumbnail

ગીર સોમનાથ: કોરોના કાળમાં અટકી પડેલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની તૈયારીઓ થઈ રહી છે. શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ આ પરીક્ષાઓને વિદ્યાર્થીઓના જીવન માટે મહત્વની ગણાવી રહ્યા છે. તો વિપક્ષના નેતાઓ આ પરીક્ષાઓને વિદ્યાર્થીઓના જીવન સાથેની રમત અને બેદરકારી ગણાવી રહ્યા છે. ત્યારે આ અંગે ગીર સોમનાથમાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Last Updated : Aug 28, 2020, 7:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.