પોરબંદરમાં વેરો ન ભરનાર પર તંત્રની લાલ આંખ, 5 લોકોનું પાણી કનેક્શન કાપ્યું

By

Published : Mar 6, 2020, 4:56 AM IST

thumbnail
પોરબંદરઃ નગરપાલિકા દ્વારા વેરો ન ભરનાર આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ ઢોલ નગારાનો કાર્યક્રમ યોજી વેરાની ઉધરાણી કરવામાં આવે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વેરો ન ભરનારાની મિલકત સીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, માર્ચ એન્ડિંગ નજીક આવી રહ્યો છે. ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશને આગળ વધારી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.