દાંડીયાત્રા સ્વાભિમાન અને સ્વાવલંબનનું પ્રતિકઃ પ્રહલાદસિંહ પટેલ - દાંડીયાત્રા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10977692-thumbnail-3x2-k.jpg)
અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ દાંડીયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી છે, ત્યારે આ યાત્રામાં 17 રાજ્યોના 81 પદયાત્રી જોડાયા છે. જેમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પણ 75 કિલોમીટર સુધી જોડાવાના છે, ત્યારે ETV Bharatના સંવાદદાતાએ કેન્દ્રીય પ્રધાન સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, દાંડીયાત્રા એ સમયે પણ સ્વાભિમાન અને સ્વાવલંબનનું પ્રતિક હતી. વધુ માટે જુઓ વીડિયો...
Last Updated : Mar 12, 2021, 2:38 PM IST