thumbnail

By

Published : Nov 7, 2020, 10:29 AM IST

ETV Bharat / Videos

ભાવનગરના ટોલપ્લાઝા પર હાલ ટેક્ષ નહિ ઉઘરાવાય

ભાવનગર : કરોડોના ખર્ચે બની રહેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાવનગર-તળાજા વચ્ચેના કોબડી નજીકના ટોલપ્લાઝા પર તા.6 નવેમ્બરથી ટોલ ટેક્સ વસૂલવાનો પ્રારંભ નેશનલ ઓથોરિટી દ્વારા થનાર હતો. જે અંગેની જાણ સાંસદ ડૉ.ભારતીબેન શિયાળને થતાં તેમણે આ માર્ગ પર બ્રીજ, બાયપાસ અને સર્વિસ રોડના કામો બાકી છે. જેથી લોકો ઉપર ટેક્ષનું ભારણ ન નાખવા અંગે તાકીદે નેશનલ ઓથોરીટી અને પ્રધાન નીતિન ગડકરી સાથે વાત કરી હાલ માર્ગ પર ટોલપ્લાઝા પરથી ટેક્ષ ન વસુલવાનું નક્કી કર્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.