ગીરસોમનાથ:ગ્રહણ નિમિતે પ્રભાસ તીર્થમાં સૂર્યમંદિરમાં મંત્રજાપ કરાયા - Suryamandir in Prabhas Tirtha

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2020, 8:20 PM IST

ગીરસોમનાથઃસૂર્યગ્રહણ નિમિતે સોમનાથ ત્રિવેણી સંગમ પર આવેલા સૂર્યમંદિરમાં સામુહિક ઉપાસના કરવામાં આવી હતી. જેમાં સૌએ કોરોના મહામારીથી વિશ્વમુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત સૂર્યગ્રહણની અસરોને પગલે સોમનાથ તીર્થમાં આવેલા ત્રિવેણી સંગમ નજીકના પાંડવકાળના પૌરાણિક સૂર્યમંદિરમાં ભગવાન સૂર્યની મૂર્તિને ઢાંકીને સૂર્યદેવની સાથે શિવજીની પણ ઉપાસના કરાઈ હતી. તેમજ આખો દિવસ મંત્રજાપ કરાયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.