ગોકુળિયા ગોંડલના શિવાલયો શિવ નાદથી ગુંજી ઉઠ્યા

By

Published : Feb 22, 2020, 6:35 AM IST

thumbnail
રાજકોટ : ગોંડલમાં મહાશિવરાત્રી પર્વ ધુમધામથી ઉજવવામાં આવ્યો હતો. રાજવી કાળના ભીમનાથ, જાગનાથ, નાગનાથ, સુરેશ્વર, ધારેશ્વર, બિલેશ્વર સહિતના વિવિધ મંદિરોમાં પૂજા શણગાર, આરતી, લઘુ રુદ્રાભિષેક સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા હતા. જેમાં બહોળી સંખ્યામાં શિવાલયોમાં ભક્તજનોએ ભાગ લીધો હતો. તેમજ ભાંગ પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.