thumbnail

By

Published : Nov 21, 2020, 12:35 AM IST

ETV Bharat / Videos

જલારામ બાપા પરિવારના સદસ્ય ભરત ચાંદ્રાણીએ જલારામ જન્મ જયંતિની ઉજવણી ઘરમાં જ કરવા કરી અપીલ

રાજકોટ : કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લોકોની સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે વીરપુર જલારામ મંદિરના સંત જલારામ બાપા પરિવારના સદસ્ય ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા ભાવિકોને પોત પોતાના ઘરે રહીને જ પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતિ ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.