અમદાવાદમાં 70 વર્ષના દર્દીએ કોરોનાને આપી માત, 10 દિવસમાં SVP હોસ્પિટલમાંથી કરવામાં આવ્યાં ડિસ્ચાર્જ - કોરોના વાયરસની સારવાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 5, 2020, 7:18 PM IST

અમદાવાદઃ શહેરની SVP હોસ્પિટલમાં કોરોના વાઇરસના વધુ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે. જેથી તેમને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. 70 વર્ષના વૃદ્ધ દાદીને 26 માર્ચના રોજ SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જે 10 દિવસમાં સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.