thumbnail

By

Published : Aug 24, 2020, 10:57 PM IST

ETV Bharat / Videos

પાટણમાં અવીરત વરસાદના કારણે આનંદ સરોવર ઓવરફ્લો, સ્થાનિકોને ભારે નુકસાન

પાટણઃ શહેરમાં છેલ્લા 3 દિવસથી અવીરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી પાટણનું આનંદ સરોવર ઓવરફ્લો થતા તેના આસપાસની સોસાયટીઓના ઘરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાની થઇ હતી. દર ચોમાસામાં આનંદ સરોવર ઓવરફ્લો થાય છે, રાજકીય પાર્ટીના આગેવાનો દર વર્ષે આવીને આ વિસ્તારના રહીશોને ખોટા દિલાસા આપે છે પણ પાણી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરતા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.