ક્રિકેટર ઈરફાન પઠાણના નિવાસ સ્થાને ગરીબ વિધવાઓને અનાજ કિટનું કરાયું વિતરણ, જુઓ video - ગરીબ વિધવાઓને અનાજ કિટનું કરાયું વિતરણ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 9, 2019, 7:08 PM IST

વડોદરા: ક્રિકેટર ઈરફાન પઠાણના નિવાસ સ્થાને ગરીબ વિધવાઓને અનાજ કિટનું વિતરણ કરાયું હતું. વડોદરામાં મેહમુદ ખાન પઠાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોહરમ નિમિતે ગરીબ હિન્દુ-મુસ્લિમ વિધવાઓને અનાજ કીટનું વિતરણ શહેરના તાંદલજા ખાતે કરવામાં આવ્યું હતું. આ જરૂરિયાત મંદ મહિલાઓને ક્રિકેટર ઇરફાન પઠાણના નિવાસ સ્થાને ક્રિકેટર યુસુફ પઠાણ અને મેહમુદ ખાન પઠાણના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ અનાજ કીટ મેળવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.