અંબાજીમાં અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિઃ મહેસાણામાં ગરબા મોકૂફ

By

Published : Oct 1, 2019, 3:05 PM IST

thumbnail
મહેસાણા: સોમવારે બીજા નોરતે અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટમાં અકસ્માતની દુઃખધ દુર્ઘટના બની હતી. ત્રિશૂળિયા ઘાટ નજીક થયેલા અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા અને 50 જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ કરુણાંતિકા પછી અંબાજીના ચાચર ચોકમાં ગરબા આયોજકો દ્વારા બીજા નોરતે રાસ ગરબા મોકુફ રાખવામાં આવ્યા હતા. માતાજીની આરતી અને આરાધના કરી બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.