thumbnail

By

Published : Mar 19, 2020, 6:17 PM IST

ETV Bharat / Videos

અંકલેશ્વરમાં 4 વર્ષની બાળકીનું અપહરણ

ભરૂચ: અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલા કમલ શોપિંગ સેન્ટર બહાર શ્રમજીવી પરિવારના માતા-પિતા અને ચાર વર્ષીય બાળકી કાજલ નિંદ્રા માણી રહ્યાં હતા. આ દરમ્યાન અજાણ્યો ઇસમ 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતા. આ અપહરણની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેથી બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હા ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.