thumbnail

By

Published : Jan 2, 2020, 2:53 AM IST

ETV Bharat / Videos

નડિયાદથી સંતોએ સામાજીક સમરસતા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

નડિયાદ : સંતરામ મંદિર ખાતેથી સંતો દ્વારા સામાજિક સમરસતા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સામાજિક સમરસતા સમિતિ દ્વારા આયોજીત સમરસતા યાત્રા ૧ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન જીલ્લાના તમામ તાલુકા અને ગામમાં ફરી સામાજિક સમરસતા કેળવાય તેમજ એકતા અને ભાઈચારાની ભાવના કેળવાય તે માટે લોકોને જાગૃત કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.