thumbnail

By

Published : Apr 6, 2020, 10:58 AM IST

ETV Bharat / Videos

સુરેન્દ્રનગરમાં પ્રકાશના પર્વની ઉજવણી કરી વડાપ્રધાનની અપીલને સાર્થક કરી

સુરેન્દ્રનગર : વડાપ્રધાનના અપીલને અનુસાર વૈશ્વિક મહામારી કોરોનાની લડાઈમાં સૌ સાથે છે. તેના માટે ફરી એકવાર સૌ દેશવાસીઓએ સાથે મળી 9 કલાકે 9 મિનિટ માટે દિવા કરી નકારાત્મક વિચારધારાથી દૂર થઈ પ્રકાશના પર્વની ઉજવણી કરી વડાપ્રધાનની આ અપીલને સુરેન્દ્રનગર શહેરમાં સાર્થક કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.