બોટાદના હોમિયોપેથી ડૉક્ટરે કોરોના વાઇરસને લઈને સંદેશો આપ્યો - બોટાદ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6681282-34-6681282-1586153719158.jpg)
બોટાદઃ શહેરના હોમીયોપેથી ડૉક્ટર જીગ્નેશ હડિયલે કોરોના વાઇરસની મહામારીને લઈને લોકોને સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, આ વાઇરસ ચેપીરોગ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નીકળવવાનું ટાળવું જોઈએ અને સરકાર આદેશોનું પાલન કરવું. વધુમાં તેમણે જણાવ્યું કે, બહારથી આવ્યા બાદ સેનેટાઈઝર અથવા સાબુથી હાથ ધોવા જોઈએ.