અયોધ્યામાં આવેલા ચુકાદાને લઈ બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત - district after ruling in Ayodhya
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5012217-thumbnail-3x2-ayodhya.jpg)
બનાસકાંઠાઃ અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદનો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ મહત્વના ચુકાદાને લઇ સમગ્ર ભારતભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.