thumbnail

By

Published : Jun 14, 2021, 11:04 PM IST

ETV Bharat / Videos

AAPમાં અરવિંદ કેજરીવાલના આગમન પર AIMIM પ્રવક્તા ડેનિશ કુરેશીએ આપી પ્રતિક્રિયા

અમદાવાદ: ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના આગમન પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-એ-મુસ્લિમીનના ગુજરાત પ્રવક્તા, ડેનિશ કુરેશીએ આમ આદમી પાર્ટીને ભાજપ જેવી વૈચારિક પાર્ટી ગણાવી હતી. આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-એ-મુસ્લિમિનના પ્રવક્તા, ડેનિશ કુરેશીએ જણાવ્યું હતું કે, AIMIM તેની વિચારધારા સાથે આગળ વધી રહ્યું છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ભાજપના રસ્તે ચાલે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.