અંકલેશ્વરમાં CAAના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ - Ankleshwar news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6004569-thumbnail-3x2-kgcf.jpg)
ભરૂચ : CAAના સમર્થનમાં અંકલેશ્વરમાં જાગૃત નાગરિક સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચોટા નાકથી ત્રણ રસ્તા સુધી નીકળી હતી. આ રેલીમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ સહિતના આગેવાનો તેમજ વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળનાં કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.