thumbnail

By

Published : Mar 6, 2020, 8:50 AM IST

ETV Bharat / Videos

સુરેન્દ્રનગરમાં બોર્ડની પરીક્ષામાં 39,727 પરીક્ષાર્થીઓ માટે 144 બિલ્ડિંગમાં વ્યવસ્થા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કુલ 39 હજારથી વધુ બોર્ડના વિદ્યાર્થીઓ માટે 144 બિલ્ડિંગમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યારે બોર્ડની પરીક્ષાને ધ્યાન રાખી અધિક કલેક્ટરે પરીક્ષાલક્ષી જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જિલ્લામાં મુળી, થાનગઢ, લીંબડી અને રાજસીતાપુર કેન્દ્ર સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેથી અહીંયા હથિયારધારી SRPનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.