સુરતમાં ટેનામેન્ટના અસરગ્રસ્તોને ભાડુ ન ચુકવાતા આમરણાંત ઉપવાસ - કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ ના અસરગ્રસ્તો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 20, 2019, 11:15 PM IST

સુરત: કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટના અસરગ્રસ્તોને છેલ્લા 5 માસથી પાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા ભાડું ના ચૂકવતા આમરણ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતાં. જેમાં 1304 જેટલા લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધી મકાનના બદલે મકાનની માંગણી કરી વિરોધ નોંધાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.